ટાટા ગ્રૂપમાં મોટો ધડાકો: નોએલ ટાટા સાથેના મતભેદો વચ્ચે એન. ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન પદેથી હટશે
નવી દિલ્હી: ભારતના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત વ્યાપારિક સામ્રાજ્ય ટાટા ગ્રૂપમાંથી કોર્પોરેટ જગતને હચમચાવી દેતા મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન (N Chandrasekaran) ફેબ્રુઆરી ૨૦૨૭માં તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થતાં જ પોતાના પદ પરથી નિવૃત્ત થશે. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા (Noel Tata) સાથે પુનઃનિમણૂક (Reappointment) અંગે લાંબા સમયથી ચાલી રહેલા […]









