બંદર સે બચકે : રાષ્ટ્રપતિની મથુરા-વૃંદાવન મુલાકાત પૂર્વે વાનરોનો ત્રાસ રોકવા સજ્જ ટીમો તહેનાત
મથુરા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી ૧૯ માર્ચથી મથુરા અને વૃંદાવનના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વૃંદાવનના વાનરો તેમની ચપળતા અને શ્રદ્ધાળુઓના ચશ્મા ઝૂંટવી લેવાની આદત માટે જાણીતા છે. રાષ્ટ્રપતિના પ્રોટોકોલ અને સુરક્ષામાં કોઈ ખલેલ ન પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગે એક અત્યંત અનોખો કીમિયો અજમાવ્યો છે. રાષ્ટ્રપતિના ચશ્મા અને સામાનને […]









