સોલર સિટી આણંદ: ‘PM સૂર્ય ઘર યોજના’માં આણંદ જિલ્લાની કમાલ, 17 હજારથી વધુ ઘરો થયા સૂર્યપ્રકાશથી રોશન
આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી મહત્વકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર યોજના’ (PMSG) અંતર્ગત આણંદ જિલ્લો સમગ્ર રાજ્યમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા વીજ બિલમાંથી મુક્તિ અપાવતી આ યોજનામાં આણંદ જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. અત્યાર સુધીમાં જિલ્લાના 17,747 ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે […]









