દિવ્યાંગોના જીવનમાં ઉજાસ : નડીઆદમાં ૪૫૦થી વધુ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે બેસાડાયા કૃત્રિમ હાથ-પગ
નડીઆદ: કુદરતી રીતે અથવા કોઈ અકસ્માતને કારણે પોતાના હાથ કે પગ ગુમાવનાર દિવ્યાંગો માટે આર્થિક નબળી સ્થિતિને કારણે કૃત્રિમ અંગો બેસાડવા એ એક સ્વપ્ન સમાન હોય છે. આવા દિવ્યાંગોના જીવનમાં નવી આશા જગાવવા માટે પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પૂ. પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી નડીઆદના સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે બે દિવસીય વિનામૂલ્યે કૃત્રિમ […]






