Blog

ગુજરાત મધ્ય ગુજરાત

ભીખુભાઈ પટેલના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણી: વલ્લભ વિદ્યાનગર ખાતે ‘અમૃત પર્વ’નો મંગલ ઉત્સવ

વલ્લભ વિદ્યાનગર: ચારુતર વિદ્યા મંડળ (CVM) ના ચેરમેન અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના 75મા જન્મદિવસની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી “75 વર્ષ અમૃત પર્વ” નિમિત્તે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે એક ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે દાયકાઓથી સમર્પિત રહેલા ભીખુભાઈના આ સન્માન સમારોહમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

પાર્ટી નહીં ભક્તિ : વડોદરાના યુવાધને હરે કૃષ્ણાના નાદ સાથે 2026ને વધાવ્યું

વડોદરા: જ્યારે સમગ્ર વિશ્વ 31 ડિસેમ્બરની રાત્રે પાર્ટી, લાઉડ મ્યુઝિક અને ઘોંઘાટમાં મગ્ન હોય છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર (ISKCON) ખાતે નિત્યાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025ને વિદાય આપવા અને નૂતન વર્ષ 2026ને આવકારવા માટે ભવ્ય ભજન-કીર્તન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

ચાંગા ચારુસેટ ખાતે નેશનલ ફિઝીયોથેરાપી કોન્ફરન્સ ‘CHAPCON 2025’ નું સફળ આયોજન

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી (ARIP) દ્વારા તાજેતરમાં નેશનલ ફિઝીયોથેરાપી કોન્ફરન્સ ‘CHAPCON 2025’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘Advancing Frontiers of Physiotherapy: Innovate, Integrate, and Illuminate’ થીમ પર આધારિત આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ૧૫૦થી વધુ ડેલીગેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાત વક્તાઓ દ્વારા માર્ગદર્શન કોન્ફરન્સનું ઉદ્ઘાટન નેશનલ કમિશન ફોર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

નવા કપડાંની ખરીદી કરી પરત ફરતા બે આશાસ્પદ યુવાનોને કાળ ભેટી ગયો: અજાણ્યા વાહને લીધો ભોગ

વડોદરા: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટિયા પાસે મોડી સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના બે યુવાનો જ્યારે એક્ટિવા પર નવા કપડાંની ખરીદી કરીને હર્ષોલ્લાસ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળરૂપી અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. નવા કપડાંની ખરીદી કરી પરત […]

ગુજરાત દેશ-દુનિયા

સાઇકલ પર રોકેટથી ચંદ્ર-મંગળ સુધીની સફર : અવકાશ વિજ્ઞાનના પિતામહ ડૉ. વિક્રમ સારાભાઈની પુણ્યતિથિ

અમદાવાદ: આજે ભારતીય અવકાશ સંશોધન ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુણ્યતિથિ છે. ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારતે તેના સૌથી તેજસ્વી વૈજ્ઞાનિકને ગુમાવ્યા હતા, પરંતુ તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી દેશમાં પરિવર્તન લાવવાનું જે સપનું જોયું હતું, તે આજે ISRO (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા) ની ગૌરવશાળી સફળતાઓ દ્વારા સાકાર થઈ રહ્યું છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

સાહસ અને સંકલ્પ: એસ.પી. યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ગિરનારની ફરતે ૧૪૦ કિમીનું પદભ્રમણ પૂર્ણ કર્યું

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થી જયદેવ જયંતીભાઈ દોમડીયાએ રાજ્ય કક્ષાએ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત ‘ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ’ કાર્યક્રમ અંતર્ગત જયદેવની પસંદગી કરવામાં આવી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી માત્ર ૩૦ […]

ગુજરાત મધ્ય ગુજરાત

કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૫૦ થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ

આણંદ/કરમસદ: રાજ્યમાં હાલ કાતિલ ઠંડીની લહેર ચાલી રહી છે ત્યારે સમાજના છેવાડાના અને ઘરવિહોણા લોકો સુરક્ષિત રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા મનપાની ઘોર બેદરકારી: ખુલ્લા મેનહોલે લીધો નિર્દોષનો જીવ, જવાબદાર એન્જિનિયર સસ્પેન્ડ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત ૨૬ ડિસેમ્બરના રોજ માંજલપુર ટાંકી ખાતે પાણી પુરવઠા શાખા દ્વારા ભૂગર્ભ સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ શરૂ થયેલી આ કામગીરી સાંજે અંદાજે ૭ વાગ્યે પૂર્ણ થઈ હતી. જોકે, કામગીરી બાદ […]

ગુજરાત મધ્ય ગુજરાત

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ૩ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ માટે રૂ. ૬ લાખની ગ્રાન્ટ મંજૂર

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના એસ.પી.યુ–એસ.એસ.આઈ.પી–નવાધારા એકમ ખાતે કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પી. પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ માસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી આવેલા યુવા ઉદ્યમીઓ દ્વારા રજૂ કરાયેલા ૬ પ્રોજેક્ટ્સનું નિષ્ણાત સમિતિ દ્વારા વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૩ પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ (PoC) પ્રોજેક્ટ્સને કુલ રૂ. ૬ લાખની આર્થિક સહાય […]

દેશ-દુનિયા મનોરંજન

Thalapathy Vijay Retirement: થલાપતિ વિજયે અભિનયમાંથી લીધી નિવૃત્તિ, દક્ષિણ ભારતીય સિનેમાના એક યુગનો અંત

ચેન્નાઈ: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજય થલાપતિએ પોતાના કરોડો ચાહકોને ભાવુક કરી દે તેવા સમાચાર આપ્યા છે. વિજયે સત્તાવાર રીતે અભિનય કરિયરમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. મલેશિયામાં પોતાની આગામી અને અંતિમ ફિલ્મ ‘જન નાયકન’ (Jana Nayagan) ની ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિજય ખૂબ જ ભાવુક દેખાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “૩૩ વર્ષ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic