ભીખુભાઈ પટેલના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણી: વલ્લભ વિદ્યાનગર ખાતે ‘અમૃત પર્વ’નો મંગલ ઉત્સવ
વલ્લભ વિદ્યાનગર: ચારુતર વિદ્યા મંડળ (CVM) ના ચેરમેન અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના 75મા જન્મદિવસની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી “75 વર્ષ અમૃત પર્વ” નિમિત્તે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે એક ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે દાયકાઓથી સમર્પિત રહેલા ભીખુભાઈના આ સન્માન સમારોહમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં […]









