નવવર્ષે વૃંદાવન જતા ભક્તો માટે રેડ એલર્ટ: બાંકે બિહારી મંદિરમાં માનવ મહેરામણ ઉમટતા સ્થિતિ ગંભીર
વૃંદાવન (મથુરા): નવા વર્ષના આગમન પૂર્વે જ ધાર્મિક નગરી વૃંદાવનમાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઠાકુર શ્રી બાંકે બિહારી જી મહારાજના દર્શન માટે ઉમટેલી ભીડને કારણે સ્થિતિ કાબૂ બહાર જતી જણાઈ રહી છે. મંદિરથી લઈને મુખ્ય બજાર સુધી પગ મૂકવાની પણ જગ્યા નથી, જેના કારણે ભારે ટ્રાફિક જામ અને અફરાતફરીનો માહોલ […]









