Thursday, 7 May 2026

Blog

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અક્ષય તૃતીયા 2026 : ખેડૂતો માટે નવા કૃષિ વર્ષનું મંગલાચરણ; જાણો અખાત્રીજનું મહત્વ, મુહૂર્ત અને પરંપરાઓ

વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)નું વિશેષ મહત્વ છે. આજે આ પવિત્ર પર્વ ઉજવવા આવી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ એક ‘અબૂઝ મુહૂર્ત’ છે, એટલે કે આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે ચોઘડિયા કે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરવામાં આવેલ દાન, પૂજા અને રોકાણનો ક્યારેય ‘ક્ષય’ (નાશ) થતો નથી, તેથી તેને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના માછીમારને મળી અનોખી ‘બોક્સફિશ’, જાણો મર્સિડીઝની ‘બાયોનિક’ કાર અને આ માછલી વચ્ચે શું છે કનેક્શન

જામનગર: ગુજરાતના દરિયાકાંઠે માછીમારી દરમિયાન એક માછીમારને એક અત્યંત અનોખી માછલી મળી આવી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. માછીમાર આ માછલીને ‘દરિયાઈ ઉંદર’ તરીકે ઓળખાવે છે, પરંતુ વિજ્ઞાનની ભાષામાં તેને ‘યલો બોક્સફિશ’ (Yellow Boxfish) કહેવામાં આવે છે. પીળા રંગની અને કાળા ટપકાંવાળી આ માછલી દેખાવમાં કોઈ નાના રમકડા […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહીસાગરમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડનાર રિક્ષા ચાલકો સામે થશે કડક કાર્યવાહી

લુણાવાડા: મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ‘જિલ્લા રોડ સેફ્ટી કમિટી’ની અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા, ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. બાળકોની સુરક્ષા અંગે કલેક્ટરનું કડક વલણ બેઠક દરમિયાન કલેક્ટર અર્પિત સાગરે શાળાએ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, કાશીના પંડિતોની આરતી અને 2000 બહેનોની બાઇક રેલી બનશે આકર્ષણ

વડોદરા: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સાત ચિરંજીવીઓમાંના એક એવા ભગવાન પરશુરામની જયંતિ આ વર્ષે આગામી 19 એપ્રિલ 2026, રવિવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ઉજવાતા આ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અત્યંત ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનો રૂટ અને સમય ધારાસભ્ય […]

ગુજરાત મધ્ય ગુજરાત

માનવતાની મહેક : ખેડાના ખેડૂત મનુભાઈ પરમાર મૃત્યુ બાદ સાત વ્યક્તિઓમાં જીવંત રહેશે

અમદાવાદ: કહેવાય છે કે માણસ જાય છે પણ તેના ગુણો રહી જાય છે, પરંતુ કપડવંજના મનુભાઈ પરમારના કિસ્સામાં તેઓ પોતે સાત અલગ-અલગ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેશે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વતની અને વ્યવસાયે ખેડૂત એવા ૩૯ વર્ષીય મનુભાઈના પરિવારે તેમના અવસાન બાદ અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લઈને સમાજ માટે એક નવી રાહ ચીંધી છે. અકસ્માતથી બ્રેઈનડેડ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

આદિવાસી પટ્ટામાં ભાજપનો કેસરિયો : દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગજવી સભાઓ

મધ્ય ગુજરાત: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદના છાપરી, પંચમહાલના ઘોઘંબા અને છોટાઉદેપુરના બોડેલી ખાતે વિરાટ જાહેરસભાઓને સંબોધિત કરી હતી. ભગવાન બિરસામુંડાના જયઘોષ સાથે તેમણે આદિવાસી સમાજના સ્વતંત્રતા સંગ્રામમાં અતુલનીય યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ૧૮૫૭ના સંગ્રામમાં અંગ્રેજોને હંફાવનાર આ વીર સમાજના સપનાઓને સાકાર કરવાનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસના […]

ગુજરાત સૌરાષ્ટ્ર

Gujarat Election : કચ્છમાં ભાજપના ચૂંટણી પ્રચારનો શંખનાદ, મુખ્યમંત્રીએ ભાજપને વિજયી બનાવવા કર્યું આહ્વાન

કચ્છ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામમાં તોતીંગ જનસભા ગજવી હતી. ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કચ્છના ખમીર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા પરિવર્તનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ જે કચ્છને બેઠું કરવું અશક્ય લાગતું હતું, તે આજે PM મોદીના […]

ગુજરાત સૌરાષ્ટ્ર

Gujarat Election : તા. ૨૬ એપ્રિલે મતદાન માટે લાઠીમાં EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ

લાઠી (અમરેલી): સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઈ ગયું છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આગામી ૨૬મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને લાઠી વહીવટી માળખું અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું […]

દેશ-દુનિયા

‘મતદાન માટે કોઈને મજબૂર ન કરી શકાય’ : સુપ્રીમ કોર્ટે મતદાન ન કરનારા પર દંડ કરવાની અરજી ફગાવી

નવી દિલ્હી: ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે કાયદાકીય દબાણ લાવવાની માંગ કરતી એક જાહેર હિતની અરજી (PIL) ને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકશાહીમાં મતદાન કરવું એ એક પવિત્ર હક અને નૈતિક જવાબદારી છે, પરંતુ તે કોઈ ફરજિયાત કાયદો નથી કે જેના ભંગ બદલ નાગરિકોને સજા આપી શકાય. ચીફ […]

ગુજરાત મધ્ય ગુજરાત

GUJARAT ELECTION : વડોદરા ભાજપમાં મોટું ઓપરેશન, અપક્ષ અને કોંગ્રેસમાંથી ફોર્મ ભરનારાઓને પક્ષે બતાવ્યો બહારનો રસ્તો

વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટો વળાંક આવ્યો છે. પક્ષની શિસ્ત અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરનાર કાર્યકરો સામે પ્રદેશ હાઈકમાન્ડની સૂચનાથી કડક પગલાં લેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા 11 જેટલા સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોને તાત્કાલિક […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic