આદિત્ય પંચોલીનો મોટો ખુલાસો, ‘તેઝાબ’માં માધુરી દીક્ષિત સામે મને અનિલ કપૂરના ભાઈએ રિપ્લેસ કરાવ્યો’
મુંબઈ: બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવર્તતા નેપોટિઝમ, પાવર ગેમ્સ અને રાજકારણ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા (X) પર એક પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે, તેઝાબ (૧૯૮૮) જેવી સુપરહિટ ફિલ્મમાં માધુરી દીક્ષિત સામે મુખ્ય ભૂમિકા માટે તેમની પસંદગી થઈ હતી, પરંતુ એક અભિનેતાના મોટા ભાઈના પ્રભાવ હેઠળ તેમને ફિલ્મમાંથી […]









