દીકરીઓ ભણશે તો જ દેશ વધશે: આણંદની આદર્શ નિવાસી કન્યા શાળામાં મંત્રી મનીષાબેન વકીલની સરપ્રાઈઝ વિઝિટ
આણંદ: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલ આણંદ જિલ્લાના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે આણંદ તાલુકાના બાકરોલ ખાતે આવેલી ‘આદર્શ નિવાસી કન્યા શાળા (અનુસૂચિત જાતિ)’ ની ઓચિંતી મુલાકાત લીધી હતી. મનીષાબેન વકીલે શાળાના પરિસરમાં દરેક વર્ગખંડમાં જઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને વહીવટી […]









