Tuesday, 19 May 2026

Tag: Local News

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

સુરતનો રત્ન : 2 લાખ શહીદોની વિગતો રાખનાર સિક્યુરિટી ગાર્ડને PM મોદીએ ફ્લાઈટ ટિકિટ મોકલી દિલ્હી બોલાવ્યા

સુરત: કહેવાય છે કે જો મનમાં સાચી દેશભક્તિ હોય તો ઈશ્વર પણ તમારી વારે આવે છે. સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સામાન્ય નોકરી કરતા જીતેન્દ્રસિંહ રાઠોડની જિંદગીમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. જીતેન્દ્રસિંહ કોઈ સામાન્ય રક્ષક નથી, પણ તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ અને ૨૦૨૬ સુધીના ૨ લાખથી વધુ શહીદ જવાનોના ફોટા અને તેમના […]

ગુજરાત મધ્ય ગુજરાત

માનવસેવાનું અવિરત ઝરણું: આણંદના વલાસણમાં 51 દીકરીઓના લગ્ન સાથે ‘સિયારામ ફાઉન્ડેશન’ની હેટ્રિક

આણંદ: કેટલાક લોકોની હાજરી જ માનવસેવાના ભગીરથ કાર્યોની સાક્ષી પૂરતી હોય છે. આણંદના વલાસણ ગામે માં મેલડીના પાવન પ્રાંગણમાં ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સેવાનો એક અદભૂત નજારો જોવા મળ્યો. ‘સિયારામ ફાઉન્ડેશન’ના સ્થાપક દીપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં સર્વજ્ઞાતિની 51 દીકરીઓએ ધામધૂમપૂર્વક પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપાલીબેને ૨૦૨૪ અને ૨૦૨૫માં પણ […]

ઉત્તર ગુજરાત ગુજરાત

થરાદ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પૂર્વે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું

થરાદ: આગામી ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ‘શસ્ત્ર પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ અને ગૌરવ ઉદ્ઘાટન બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ […]

ગુજરાત મધ્ય ગુજરાત

પર્યાવરણ બચશે તો જ માનવ જીવન ટકશે: બોરસદમાં ‘મિશન લાઈફ’ સેમિનારનો ગુંજારવ

બોરસદ: આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને આબોહવા પરિવર્તન વિભાગ (Climate Change Department) ના સંયુક્ત ઉપક્રમે આજે બોરસદ APMC ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન’ વિષય પર જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તથા નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો […]

ગુજરાત મધ્ય ગુજરાત

“ફોરવર્ડ કરતા પહેલા ચકાસો”: ખંભાતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં કલેક્ટરનો યુવાનોને સંદેશ

ખંભાત: ભારતીય ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે દર વર્ષે ૨૫ જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાત ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે કલેક્ટરે લોકશાહીના પાયાને મજબૂત કરવા માટે યુવા મતાધિકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. ડિજિટલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના આંગણે દેશભક્તિનો ઉત્સવ: અક્ષર ફાર્મમાં ‘મેરા ભારત મહાન’ પ્રોજેક્શન શોનો ભવ્ય પ્રારંભ

આણંદ: ચરોતરની ધરતી પર ફરી એકવાર ભક્તિ અને દેશભક્તિનો માહોલ જામ્યો છે. બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતી તથા ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ઉપક્રમે આણંદના અક્ષર ફાર્મ ખાતે “મેરા ભારત મહાન” પ્રોજેક્શન શોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિએ વિશેષ આકર્ષણ […]

દેશ-દુનિયા

ભાજપ શાસિત મનપાએ જ ભાજપને ફટકાર્યો રૂ.20 લાખનો દંડ!, જાણો સમગ્ર મામલો

તિરુવનંતપુરમ: કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક અત્યંત આશ્ચર્યજનક અને દુર્લભ ઘટના સામે આવી છે. તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં, મનપા સચિવે ભાજપની જ શહેર જિલ્લા સમિતિને ₹19.7 લાખનો મસમોટો દંડ ફટકાર્યો છે. આ દંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાત દરમિયાન શહેરના જાહેર માર્ગો અને ફૂટપાથ પર મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ફ્લેક્સ બોર્ડ, ઝંડા અને બેનરો […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતનું ગૌરવ : ત્રણ રત્નોને પદ્મ પુરસ્કારની જાહેરાત; જાણો કોણ છે આ મહાનુભાવો

પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકીના એક એવા ‘પદ્મ પુરસ્કારો’ની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026 માટે જાહેર થયેલી યાદીમાં ગુજરાતના ત્રણ મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે પસંદગીમાં ખાસ બાબત એ રહી છે કે જે લોકો જમીન સાથે જોડાયેલા છે અને વર્ષોથી શાંતિપૂર્વક સમાજસેવા કે કલાના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન આપી રહ્યા […]

ઉત્તર ગુજરાત ગુજરાત

શામળાજીમાં પ્રકૃતિના આશીર્વાદ : વસંત પંચમીએ અરવલ્લીની ગિરિમાળાઓમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી ‘પર્વત પૂજા’

શામળાજી: વસંત પંચમીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ‘પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ’નો શાનદાર પ્રારંભ થયો હતો. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી અરવલ્લીની ગિરિમાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવા જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતને મળી વધુ એક ‘બ્રિજ’ની ભેટ : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે રૂ.34 કરોડના ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ

સુરત: બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલીને જોડતા માર્ગ પર ₹34 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ શરૂ થવાથી દક્ષિણ સુરતના હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે. બ્રિજની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic