નડિયાદમાં ભક્તિ અને આનંદનો સંગમ : આજથી સંતરામ મેળાની જમાવટ, ટ્રાફિક ડાયવર્ઝન જાહેર
નડિયાદ: ખેડા જિલ્લાના હૃદય સમાન નડિયાદ શહેરમાં આજથી પરંપરાગત અને સુપ્રસિદ્ધ સંતરામ મેળાનો મંગલ પ્રારંભ થયો છે. યોગીરાજ સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવના ઉપલક્ષમાં યોજાતા આ મેળામાં ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા અને વ્યવસ્થાના ચક્રવ્યૂહ ગોઠવવામાં આવ્યા છે. આજથી એટલે કે 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આ મેળાની […]









