વડોદરામાં 25 થી 27 નવેમ્બર સુધી પાણી વિતરણ બંધ રહેશે
વડોદરા મહાનગરપાલિકા (VMC) ના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરના નાગરિકોને ચેતવણી આપતી મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આજવા સરોવરથી નિમેટા સુધીની પાણીની શુદ્ધિકરણ પ્રણાલીમાં ચાલી રહેલા સુધારાના કામને કારણે, શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ૪૮ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. નવી પાઇપલાઇનનું જોડાણ કાર્ય VMC દ્વારા આજવા સરોવરથી નિમેટા ખાતેના શુદ્ધિકરણ પ્લાન્ટ […]








