Blog

ગુજરાત સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર શહેર અને જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપતા કુલ ₹૬૨૨.૫૨ કરોડના ૬૯ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’, અમૃત યોજના, આરોગ્ય, માર્ગ અને મકાન, સિંચાઈ વિભાગ સહિત વિવિધ ઘટકોની ગ્રાન્ટ હેઠળના મહત્ત્વપૂર્ણ કાર્યોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ અર્જુન મોઢવાડિયા તથા […]

મનોરંજન

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, કરણ જોહરે ઈમોશનલ પોસ્ટમાં કરી પુષ્ટિ

ભારતીય સિનેમા જગતમાંથી આજે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ‘હી-મેન’ અને ‘ધરમ ગરમ’ તરીકે લોકપ્રિય, દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર બોલિવૂડ શોક મગ્ન બની ગયું છે. આ દુઃખદ સમાચારની પુષ્ટિ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા કરણ જોહરે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી. કરણ જોહરે […]

ગુજરાત સૌરાષ્ટ્ર

ગાંધીધામ મનપાને કરોડોના વિકાસ કામોની ભેટ, CM પટેલે ડો. આંબેડકર બ્રિજનું અનાવરણ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી અને ભુજ ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે નવરચિત ગાંધીધામ મહાનગરપાલિકાના રૂ. 176 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને શહેરના વિકાસને નવી ગતિ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા આ પ્રસંગની વિગતો આપતા જણાવ્યું કે, ગાંધીધામ […]

દેશ-દુનિયા બિઝનેસ મનોરંજન

વિશ્વવિખ્યાત વોર્નર બ્રધર્સ સ્ટુડિયો વેચાણ માટે, હોલીવુડમાં હલચલ!

વિશ્વના મનોરંજન જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વવિખ્યાત મીડિયા અને મનોરંજન સમૂહ વોર્નર બ્રધર્સ ડિસ્કવરી (Warner Bros. Discovery – WBD) હવે વેચાણ માટે તૈયાર છે. આ વેચાણની ખબરથી વૈશ્વિક કોર્પોરેટ જગત અને હોલીવુડમાં મોટી હલચલ મચી ગઈ છે. કંપનીએ તેના તમામ મુખ્ય બિઝનેસનું વેચાણ કરવાની યોજના બનાવી છે, જેની કુલ કિંમત આશરે રૂ. […]

ગુજરાત સૌરાષ્ટ્ર

મુખ્યમંત્રીનું આ કાર્ય દીકરીના પરિવાર માટે મોટી રાહત લઈને આવ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણયો માટે જાણીતા છે. તાજેતરમાં જ જામનગરમાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર તેમની આ સંવેદનશીલતાને ઉજાગર કરી છે. મુખ્યમંત્રીએ એક સામાન્ય પરિવારની દીકરીના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલવાનો આદેશ આપ્યો હતો. વાત જાણે એમ છે કે તારીખ 23-11-2025 […]

ગુજરાત દેશ-દુનિયા લાઈફસ્ટાઈલ

UIDAI નો મોટો ફેરફાર : આધાર કાર્ડ પર હવે ફક્ત ફોટો અને QR કોડ

ભારતનું સૌથી મહત્ત્વનું ઓળખ પત્ર, આધાર કાર્ડ, હવે તેના દેખાવ અને ઉપયોગમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) કાર્ડ પરની સંવેદનશીલ વિગતો — જેમ કે સરનામું, જન્મ તારીખ, અને નામ — દૂર કરીને માત્ર ફોટો અને QR કોડ રાખવાનું વિચારી રહ્યું છે. આ પગલું વ્યક્તિગત ડેટાના દુરુપયોગને અટકાવવા અને […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

અમિત શાહે ભૂજમાં ડાયમંડ જ્યુબિલી સમારોહને સંબોધ્યો, રૂ.18000 કિલો ડ્રગ્સ જપ્ત કરવું ઐતિહાસિક

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ભૂજમાં સરહદ સુરક્ષા દળ (BSF) ના ડાયમંડ જ્યુબિલી (૬૦ વર્ષ) સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે શાહે BSFની બહાદુરીને બિરદાવી હતી અને દેશની સુરક્ષા તેમજ આધુનિકીકરણ અંગેના સરકારના સંકલ્પોને દોહરાવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને BSFના મહાનિદેશક દલજીત સિંહ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત […]

મનોરંજન લાઈફસ્ટાઈલ

વિશ્વ ટેલિવિઝન દિવસ : ભારતમાં 90 કરોડ લોકો સુધી પહોંચી ટીવીની શક્તિ

આજે વિશ્વ ટેલિવિઝન દિવસ છે. ટેલિવિઝન, જે એક સમયે માત્ર મનોરંજનનું સાધન હતું, તે હવે ભારતમાં માહિતી, શિક્ષણ અને રાષ્ટ્રીય જોડાણનું એક અસાધારણ શક્તિશાળી માધ્યમ બની ગયું છે. આજના દિવસે, ભારતીય ટેલિવિઝન નેટવર્કની વિશાળતા અને પહોંચ પર એક નજર કરવી જરૂરી છે. ભારતીય ટેલિવિઝન: આંકડાઓમાં તેની તાકાત ભારતનું ટેલિવિઝન નેટવર્ક દેશના દૂર-દૂરના ખૂણાઓ સુધી પહોંચી […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં NCCના 77મા સ્થાપના દિવસની ઉજવણી

રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) નો ૭૭મો સ્થાપના દિવસ, જેને NCC દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફતેગંજ સ્થિત ૩ ગુજરાત બટાલિયન ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે નવેમ્બરના ચોથા રવિવારે ઉજવાતા આ દિવસની કેડેટ્સ દ્વારા ઉત્સાહ, ગૌરવ અને દેશપ્રેમની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ રહ્યા […]

ગુજરાત સૌરાષ્ટ્ર

ગીર સોમનાથ : SIR કામગીરીના બોજથી ત્રસ્ત શિક્ષકે જીવન ટૂંકાવ્યું

શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી અનેક દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં બની છે. કોડીનાર તાલુકાના છારા કન્યા શાળાના શિક્ષક અને BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે ‘સિસ્ટમ’ના અસહ્ય કામના બોજથી કંટાળીને પોતાના દેદાની દેવળી ગામના ઘરે આત્મહત્યા કરી લીધી છે. શિક્ષણ સિવાયની કામગીરીમાં શિક્ષકોને જોતરી દેતી ‘ઉપલી કચેરી’ના કામના દબાણે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic