સુરતમાં સુરભી ડેરીમાંથી નકલી પનીર મળતા સીલ, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરત શહેરના લાખો નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં શહેરની નામાંકિત સુરભી ડેરી માંથી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે મનપાનું આરોગ્ય અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે અને આખરે અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પર આવેલી સુરભી ડેરીની મુખ્ય શાખા અને તેનું ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું […]









