ભારતના આ રાજ્યમાં હવે શ્વાન કરડવાથી મૃત્યુ પર મળશે રૂ.5 લાખની સહાય, જાણો વધુ
કર્ણાટક સરકારે જાહેર સુરક્ષા અને આર્થિક વિકાસ બંને ક્ષેત્રોમાં બે મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે. શ્વાન કરડવાથી થતા જીવલેણ અકસ્માતોને ધ્યાનમાં રાખીને સરકારે પીડિતોના પરિવારને રૂ.૫ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે રાજ્યના આઈટી સેક્ટરને બેંગલુરુથી બહાર વિકસાવવા માટે નવી પોલિસી પણ જાહેર કરી છે. શ્વાન કરડવા બદલ વળતર યોજના કર્ણાટક સરકારે શ્વાન […]









