Tuesday, 21 April 2026

Tag: Pakistan

દેશ-દુનિયા

કાબુલની હોસ્પિટલ પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, ભારતે ગણાવ્યું ‘કાયરતાપૂર્ણ કૃત્ય’

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી ‘ઓમિદ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ’ (Omid Addiction Treatment Hospital) પર ૧૬ માર્ચની રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા (Airstrike) ને ભારતે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ હુમલાને ‘બર્બર, કાયરતાપૂર્ણ અને અક્ષમ્ય’ ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલ […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

પાકિસ્તાની પ્રેમી યુગલ ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને કચ્છમાં ઘૂસ્યું

ગુજરાતના સંવેદનશીલ સરહદી વિસ્તાર કચ્છમાં ફરી એકવાર ગેરકાયદેસર ઘૂસણખોરીનો બનાવ સામે આવ્યો છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને કચ્છના ખડીરબેટ વિસ્તારના રતનપર ગામના મંદિર નજીકથી એક પાકિસ્તાની પ્રેમી યુગલને પોલીસે ઝડપી પાડ્યું છે. ગામલોકોની સતર્કતાને કારણે સુરક્ષા એજન્સીઓ આ યુગલને પકડી પાડવામાં સફળ રહી હતી. મળતી માહિતી મુજબ, રતનપર ગામના ગ્રામજનોને આ યુવક અને યુવતીની […]

દેશ-દુનિયા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ : ‘આતંકવાદ તેમની વિદેશ નીતિના કેન્દ્રમાં છે’

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને રાજદ્વારી મોરચે જોરદાર પછડાટ આપી છે. પાકિસ્તાનના વડાપ્રધાનના ‘જૂઠ્ઠાણાથી ભરેલા’ ભાષણ પર જવાબ આપતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના પ્રથમ સચિવ, પેટલ ગેહલોતે પાકિસ્તાનની આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. પેટલ ગેહલોતે પોતાના નિવેદનમાં કહ્યું, “અધ્યક્ષ મહોદય, આ સભાએ સવારે પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા હાસ્યાસ્પદ નાટકો […]

દેશ-દુનિયા

બલૂચિસ્તાનના હિંગળાજ માતા મંદિરમાં ગુંજ્યો ગરબાનો સૂર, પાંચમા નોરતે ભક્તો બેઠા રાસમાં લીન

જ્યારે સમગ્ર ગુજરાત અને ભારત નવરાત્રીના ઉત્સવમાં લીન છે, ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું પૌરાણિક અને પવિત્ર હિંગળાજ માતા મંદિર પણ આદ્યશક્તિની ભક્તિના રંગે રંગાયું છે. નવરાત્રીના પાંચમા નોરતે આ પવિત્ર શક્તિપીઠ પર બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હિંગળાજ માતા મંદિર હિન્દુઓ માટે ૫૧ શક્તિપીઠો […]

દેશ-દુનિયા

ચીન અને ભારત યુક્રેન યુદ્ધના ‘પ્રાથમિક ફંડર’ : ટ્રમ્પનો UNGAમાં મોટો આરોપ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ૮૦મા સત્રમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, માત્ર સાત મહિનાના સમયગાળામાં તેમણે સાત ‘અનંત’ યુદ્ધોનો અંત લાવી દીધો છે, જેમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંઘર્ષનો પણ સમાવેશ થાય છે. તેમના આ દાવાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે. પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે, “માત્ર […]

દેશ-દુનિયા

૧૯૬૦ની સિંધુ જળ સંધિ: એક ઐતિહાસિક ભૂલ?, જે.પી. નડ્ડાએ લગાવ્યા આરોપ

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ૧૯૬૦માં થયેલી સિંધુ જળ સંધિ પર ટ્વિટ કરીને ઐતિહાસિક વિગતો રજૂ કરી છે અને આ સંધિને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સૌથી મોટી ભૂલોમાંની એક ગણાવી છે. તેમણે આ સંધિને રાષ્ટ્રીય હિત કરતાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને વધુ મહત્વ આપવાનો નિર્ણય ગણાવ્યો છે. નડ્ડાએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે, જ્યારે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic