‘ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત, પ્રજાના કામોની અવગણના’ : અમિબેન રાવત
વડોદરા શહેરમાં માર્ગોની બિસ્માર હાલતને લઈને કોર્પોરેટર અને વિપક્ષના નેતા અમી રાવતે મેયર પીન્કીબેન સોનીને એક ગંભીર પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેરના ૩૨ રોડના કામ ૧૦ મહિના પહેલા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હોવા છતાં, માત્ર ખાતમુહૂર્ત (ઉદઘાટન) ન થવાને કારણે હજી સુધી શરૂ થઈ શક્યા નથી. કોર્પોરેટરે જણાવ્યું […]








