સાઇકલ પર રોકેટથી ચંદ્ર-મંગળ સુધીની સફર : અવકાશ વિજ્ઞાનના પિતામહ ડૉ. વિક્રમ સારાભાઈની પુણ્યતિથિ
અમદાવાદ: આજે ભારતીય અવકાશ સંશોધન ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુણ્યતિથિ છે. ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભારતે તેના સૌથી તેજસ્વી વૈજ્ઞાનિકને ગુમાવ્યા હતા, પરંતુ તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી દેશમાં પરિવર્તન લાવવાનું જે સપનું જોયું હતું, તે આજે ISRO (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા) ની ગૌરવશાળી સફળતાઓ દ્વારા સાકાર થઈ રહ્યું છે. […]









