નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત
આણંદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ પ્રવાસ દરમિયાન બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આણંદના અક્ષરફાર્મ ખાતે આયોજિત આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સંસ્થાના સંતોના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ભગવત ચરણ સ્વામીએ આપ્યા આશીર્વાદ બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ભાવભર્યું આવકાર આપ્યો હતો. […]








