Tuesday, 19 May 2026

Tag: Gujarat

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

સોમનાથની કાયાપલટ : પીએમ મોદીના આગમન પૂર્વે ૧૦૦૦થી વધુ કર્મયોગીઓએ સોમનાથને કર્યું ઝાકઝમાળ

સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૬’ ને યાદગાર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. સમગ્ર સોમનાથ અત્યારે ભક્તિમય અને શિવમય બન્યું છે, ત્યારે આ પવિત્રતાને જાળવી રાખવા માટે સફાઈ […]

ગુજરાત મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું રિકવરી અભિયાન : બાકી વેરો ભરપાઈ ન કરનાર ૧૮ દુકાનો સીલ કરી

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. મનપા કમિશનરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાં વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે અનેક મિલકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી ખોડીયાર રોડ પર ૧૮ દુકાનો સીલ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ સ્વાભિમાન પર્વ : PM નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સોમનાથમાં દિવ્ય માહોલ

સોમનાથ: ગીર સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે આજે સોમનાથમાં એક અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ગિરનાર તીર્થક્ષેત્રના નામી-અનામી સાધુ-સંતોએ એકત્ર થઈને સોમનાથના શંખચોકથી ભગવાન મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ડમરૂના નાદ અને ઢોલના તાલે ભક્તિની હેલી […]

ગુજરાત બિઝનેસ સૌરાષ્ટ્ર

સોમનાથના સાનિધ્યમાં નારી શક્તિનો સૂર્યોદય: ૩૬૩ મહિલાઓ બની આત્મનિર્ભર

ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રતીક એવા સોમનાથ મંદિરને વિશ્વ શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખે છે. પરંતુ આ પવિત્ર ધામ હવે માત્ર પૂજા-અર્ચના સુધી સીમિત નથી રહ્યું, તે મહિલા સશક્તિકરણનું એક સશક્ત અને પ્રેરણાદાયક કેન્દ્ર બનીને ઊભર્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નવી દિશા પૂરી પાડવામાં આવી રહી […]

ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

સોમનાથના સાનિધ્યમાં ભક્તિનો મહાસાગર : શિવ આરાધનાના સૂરોએ શ્રદ્ધાળુઓને કર્યા મંત્રમુગ્ધ

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં આયોજિત ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ઝગમગતી રોશનીથી ન્હાઈ ઉઠેલા સોમનાથ મંદિરના પટાંગણમાં દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. નામી કલાકારોએ રેલાવી […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની આંગણવાડી કેન્દ્રોમાં સરપ્રાઈઝ વિઝિટ, બાળકો સાથે સમય વિતાવ્યો

આણંદ: જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણ (ECCE) ની સેવાઓને વધુ સઘન અને પારદર્શક બનાવવાના હેતુથી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના આ ઓચિંતા નિરીક્ષણથી આંગણવાડી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર દ્વારા સિંહોલ ગામના કેન્દ્રોની સમીક્ષા જિલ્લા […]

ગુજરાત મધ્ય ગુજરાત

કલેક્ટર જ્યારે ક્લાસમાં પહોંચ્યા : આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની સિહોલ પ્રા.શાળામાં આકસ્મિક મુલાકાત

આણંદ/પેટલાદ: આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાલ જિલ્લાના વિવિધ સરકારી એકમોના આકસ્મિક નિરીક્ષણ પર છે. આ કડીમાં આજે તેમણે પેટલાદ તાલુકાના સિહોલ ગામના પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની કોઈ પણ પૂર્વ સૂચના વગર મુલાકાત લીધી હતી. કલેક્ટર જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના પ્રારંભનો સમય હોય પ્રાર્થના ચાલી રહી હતી. કલેક્ટરએ પણ શિસ્તબદ્ધ રીતે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ‘લેટર બોમ્બ’ મામલે સાંસદ ડો. હેમાંગ જોષીની પ્રતિક્રિયા : ‘પત્ર વિશે માહિતી નથી, પણ પ્રજાહિતની રજૂઆત આવકાર્ય’

વડોદરા: વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ વહીવટી તંત્રની ‘મનસ્વીતા’ સામે અવાજ ઉઠાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પત્ર લખ્યો છે, તેણે સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર મુદ્દે હવે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોકે, સાંસદે આ મામલે સંતુલિત અભિગમ અપનાવતા જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ પત્ર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

નલિયા ૪.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું

અમદાવાદ: ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૩ થી ૪ ડિગ્રી સુધી ગગડ્યો છે, જેના કારણે જનજીવન પર ઠંડીની વ્યાપક અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, કચ્છનું નલિયા ૪.૮ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજપીપળામાં ખળભળાટ: સ્વર્ગસ્થ પૂજારીના રૂમમાં છુપાવેલું હતું રહસ્ય, વન વિભાગ એક્શનમાં

રાજપીપળા (નર્મદા): નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ઐતિહાસિક અને પ્રખ્યાત ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વન્યજીવ પ્રેમીઓ અને તંત્રને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મંદિરના જૂના મકાનના રિનોવેશન (સમારકામ) દરમિયાન એક રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે વન વિભાગને વાઘની ચામડી અને નખનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે. શું […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic