રાજપીપળામાં ખળભળાટ: સ્વર્ગસ્થ પૂજારીના રૂમમાં છુપાવેલું હતું રહસ્ય, વન વિભાગ એક્શનમાં
રાજપીપળા (નર્મદા): નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ઐતિહાસિક અને પ્રખ્યાત ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વન્યજીવ પ્રેમીઓ અને તંત્રને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મંદિરના જૂના મકાનના રિનોવેશન (સમારકામ) દરમિયાન એક રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે વન વિભાગને વાઘની ચામડી અને નખનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે. શું […]






