ગાંધીનગર : દયાલ ઠાકોર અને આશાબેન ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ AAPમાં સામેલ
ગાંધીનગર: ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. “મિશન ગુજરાત” ના ભાગરૂપે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે આયોજિત “પરિવર્તન લાવો, કિસાન બચાવો સભા” માં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં રાજ્યના અનેક અગ્રણી નેતાઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા […]









