આણંદના આંગણે દેશભક્તિનો ઉત્સવ: અક્ષર ફાર્મમાં ‘મેરા ભારત મહાન’ પ્રોજેક્શન શોનો ભવ્ય પ્રારંભ
આણંદ: ચરોતરની ધરતી પર ફરી એકવાર ભક્તિ અને દેશભક્તિનો માહોલ જામ્યો છે. બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતી તથા ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ઉપક્રમે આણંદના અક્ષર ફાર્મ ખાતે “મેરા ભારત મહાન” પ્રોજેક્શન શોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિએ વિશેષ આકર્ષણ […]









