Friday, 17 April 2026

Tag: Chaitar Vasava

ઉત્તર ગુજરાત ગુજરાત

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, નાયબ મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન બુધવારે એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિધાનસભા પરિસરને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી સમગ્ર વિધાનસભા ભવનને ખાલી કરાવવામાં આવ્યું હતું. મંત્રીઓ, ધારાસભ્યો અને સચિવાલયના કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સઘન સર્ચ ઓપરેશન […]

ઉત્તર ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર

‘આપ’ નેતા જિગીષા પટેલ પર હુમલા મામલે AAP અને BJP વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ, જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ/ગોંડલ: ગોંડલના ભગવતીપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીષા પટેલ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. જિગીષા પટેલ જ્યારે વોર્ડની સમસ્યાઓ અંગે સ્થાનિકોની રજૂઆત સાંભળવા ગયા હતા, ત્યારે તેમની કાર પર પથ્થરમારો કરી કાચ તોડવામાં આવ્યા હતા અને તેમને માથા તેમજ આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આદિવાસી ઉમેદવારો સાથે અન્યાયનો આક્ષેપ : રેવન્યુ તલાટી ભરતીમાં ૪૦% લઘુતમ ગુણની મર્યાદા હટાવવા ચૈતર વસાવાની રજૂઆત

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરવામાં આવેલી ૨૩૮૯ રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયા સામે લાલ આંખ કરી છે. ચૈતર વસાવાએ મંડળના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આ ભરતીમાં અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારો માટે રાખવામાં આવેલી ૪૦ ટકા ફરજિયાત લઘુતમ ગુણની શરત […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરાથી કેજરીવાલનું રણશિંગુ : “૨૦૨૭માં ભાજપ જશે અને ગુજરાતના લોકોની સત્તા આવશે”

વડોદરા: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે વડોદરા ખાતે આયોજિત ભવ્ય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો એજન્ડા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, “હવે ભાજપના શાસનનો અંત નજીક છે. ૨૦૨૭માં ભાજપ જશે અને સાચા અર્થમાં ગુજરાતની જનતાની સત્તા આવશે.” તેમણે આ લડાઈને ગુજરાતીઓના આત્મસન્માનની […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

“કલેક્ટરને EDની ધમકી આપી નિવેદન બદલાવ્યું”, ચૈતર વસાવાના મનસુખ વસાવા પર આકરા પ્રહાર

નર્મદા: નર્મદા જિલ્લામાં 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડનો મામલો હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સાંસદ મનસુખ વસાવા સાથેની બેઠક બાદ જિલ્લા કલેક્ટરે ચૈતર વસાવા પરના આક્ષેપો સ્વીકારતા જ ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. તેમણે કલેક્ટરના બદલાયેલા નિવેદનને ‘સરકારી દબાણ’ ગણાવીને મનસુખ વસાવા અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. “કલેક્ટરને EDની ધમકી આપી ડરાવવામાં […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદા તોડકાંડમાં કલેક્ટરનો મોટો ‘યુ-ટર્ન’: મનસુખ વસાવા સામે સ્વીકાર્યું, “ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હતા”

રાજપીપળા/નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં આજે અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. સાંસદ મનસુખ વસાવા આજે મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે કલેક્ટર કચેરીએ રૂબરૂ ખરાઈ કરવા પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરે સ્વીકાર્યું છે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદાના રાજકારણમાં ભડકો: “ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ”, સાંસદ મનસુખ વસાવાની ઘરવાપસીની ચીમકી

નર્મદા: નર્મદા જિલ્લામાં ચાલી રહેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં હવે નવો અને અત્યંત સ્ફોટક વળાંક આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે બગાવતનું રણશિંગું ફૂંક્યું છે. મનસુખ વસાવાએ જાહેરાત કરી છે કે જો સરકાર આ મુદ્દે ન્યાય નહીં કરે તો તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

‘ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનીનો દાવો’: નર્મદા ભાજપમાં સાંસદ મનસુખ વસાવા સામે MLA ડૉ. દર્શનાબેન દેશમુખનું આક્રમક નિવેદન

નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં પક્ષના બે દિગ્ગજ નેતાઓ – ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ – જાહેરમાં આમને-સામને આવી ગયા છે. આ વિખવાદમાં ડૉ. દર્શનાબેન દેશમુખે મનસુખ વસાવાના આક્ષેપો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સમગ્ર વિવાદની શરૂઆત ૭ ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સાંસદ મનસુખ […]

ગુજરાત મધ્ય ગુજરાત

છોટાઉદેપુરમાં AAPની ‘ગુજરાત જોડો જનસભા’માં જનમેદની : ચૈતર વસાવાનો ભાજપ નેતાઓ પર પ્રહાર

છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ખાતે એમ.એસ. હોસ્પિટલની સામે યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP)ની ‘ગુજરાત જોડો જનસભા’માં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ સભામાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ આગેવાનો AAPમાં જોડાયા હતા, જેમાં ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા, પૂર્વ સરપંચો, અને કોંગ્રેસમાંથી પૂર્વ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic