નર્મદા જિલ્લામાં કનેક્ટિવિટીનો નવો અધ્યાય, CM ભૂપેન્દ્ર પટેલે બે નવા પૂલના નિર્માણ માટે રૂ.302.40 કરોડ મંજૂર કર્યા
નર્મદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. જિલ્લાના ૧૧ ગામોના ૧૮ હજારથી વધુ નાગરિકોને જિલ્લા અને તાલુકા મથકો સાથે જોડવા માટે નર્મદા નદી પર બે નવા પૂલના નિર્માણ માટે કુલ ₹૩૦૨.૪૦ કરોડના કામોની વહીવટી મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી વર્ષોથી અવર-જવરની સમસ્યા […]









