Tuesday, 19 May 2026

Tag: Local News

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા-નડિયાદ પોલીસ પરિવારના રત્નો ઝળક્યા: તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો

નડિયાદ: ખેડા-નડિયાદ જિલ્લા પોલીસ પરિવારના સભ્યો માટે ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગત તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ પોલીસ પરિવરના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૬ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ અને સન્માન આ સમારોહમાં ધોરણ-૬ થી […]

દેશ-દુનિયા

દિલ્હીમાં પ્રદૂષણ અને ટ્રાફિક જામની સમસ્યા પર સુપ્રીમ કોર્ટ કડક: CAQM ની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં સતત વકરી રહેલા પ્રદૂષણ અને ટ્રાફિક જામની સમસ્યાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ વોચડોગ, ‘કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ’ (CAQM) ને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. મંગળવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે અવલોકન કર્યું હતું કે CAQM તેની ફરજો બજાવવામાં નિષ્ફળ રહ્યું છે. મુદ્દતની […]

ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ મધ્ય ગુજરાત

મેક ઇન ઇન્ડિયાની મોટી છલાંગ : ન્યુક્લિયર પાવરના અતિ જટિલ સાધનો બનાવતું વડોદરા બન્યું વિશ્વનું પ્રથમ શહેર

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વડોદરાના એક મધ્યમ કદના ઉદ્યોગે (MSME) વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવી છે. ત્રણ વર્ષના સઘન સંશોધન અને મહેનત બાદ વડોદરાના ‘વિવિધ હાઇફેબ’ નામક એકમે ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં વપરાતા અતિ સંવેદનશીલ સાધનો બનાવવામાં સફળતા મેળવી છે. વિશ્વમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યાં […]

ગુજરાત દેશ-દુનિયા

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : અનામત વર્ગના તેજસ્વી ઉમેદવારોને હવે ઓપન કેટેગરીમાં મળશે સ્થાન

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે સરકારી ભરતી પ્રક્રિયા અને અનામત પ્રણાલીને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખતા જણાવ્યું છે કે, જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર શોર્ટ લિસ્ટિંગ વખતે જનરલ (ઓપન) કેટેગરીના કટ-ઓફ માર્કસ કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેને ‘ઓપન કેટેગરી’ના ઉમેદવાર તરીકે જ ગણવો જોઈએ. […]

ગુજરાત મધ્ય ગુજરાત

ગંભીરા બ્રિજનું કામ સુપર ફાસ્ટ મોડમાં : ૬૦૦ શ્રમયોગીઓના પરિશ્રમથી ૨૫ ટકા કામ પૂર્ણ

વડોદરા/આણંદ: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ, જૂના પૂલની સમાંતર નવા પૂલનું નિર્માણ કાર્ય અત્યંત ઝડપથી ચાલી રહ્યું છે. હાલ આ પ્રોજેક્ટનું ૨૫ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે, જે વિસ્તારના નાગરિકો માટે રાહતના સમાચાર છે. ૬૦૦ શ્રમયોગીઓ અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

વાઘોડિયામાં મોટી દુર્ઘટના: પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા

વાઘોડિયા: વડોદરામાં રહીને કોચિંગ ક્લાસ ચલાવતા ચાર શિક્ષક મિત્રો માટે પાવાગઢનો પ્રવાસ જીવનનો છેલ્લો પ્રવાસ સાબિત થયો છે. રવિવારે રજાના દિવસે વડોદરાના ચાર શિક્ષક મિત્રો પોતાની ફોર્ડ કાર લઈને પાવાગઢ દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખાંડીવાળા ગામ પાસે નર્મદા મેન કેનાલ નજીક આ ચારેય […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

તોલમાપ તંત્રની લાલ આંખ : રાજ્યના ૩૭૦ જ્વેલરી શો-રૂમ પર દરોડા, ૨૫૩ વેપારીઓ સામે ગુનો દાખલ

ગાંધીનગર: ગ્રાહકોના હિતોની રક્ષા અને વેપારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાનૂની માપવિજ્ઞાન તંત્ર (તોલમાપ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા મંત્રી રમણ સોલંકી અને રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વમાં તા. ૦૨ અને ૦૩ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાજ્યના ૩૭૦ જેટલા સોના-ચાંદીના શો-રૂમ અને દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

પોષી પૂનમ : વડતાલધામમાં હરિભક્તોનું ઘોડાપૂર, સવા લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ અને સંપ્રદાયની રાજધાની સમાન વડતાલધામમાં શનિવારે પોષી પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મંગળા આરતીના દર્શન કરવા માટે હજારો હરિભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દિવસ દરમિયાન અંદાજે ૧ લાખ ૨૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરનું વિશાળ પટાંગણ હરિભક્તોની […]

ગુજરાત મધ્ય ગુજરાત

ગંભીરા બ્રિજ : રીપેરીંગનો ડામર અને કાટમાળ સીધો મહીસાગર નદીમાં પધરાવાયો, સ્થાનિકોમાં ભારે આક્રોશ

વડોદરા/આણંદ: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અને મહીસાગર નદી પર આવેલા ઐતિહાસિક ગંભીરા બ્રિજ પર ફરી એકવાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત જુલાઈ મહિનામાં આ જ બ્રિજ પર સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં ૨૧ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હવે સમારકામની પ્રક્રિયા પર્યાવરણ અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

પેટલાદના વહેરા, ડભાસી અને સંતોકપુરામાં કાંસ પર બનશે નવા નાળા, મંત્રી કમલેશ પટેલે કર્યું ખાતમુહૂર્ત

આણંદ: આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના અને પ્રજાલક્ષી માળખાગત સુવિધાઓમાં વધારો કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટલાદ વિધાનસભા વિસ્તારમાં આવતા વિવિધ ગામોમાં વર્ષો જૂની પરિવહન સમસ્યાના નિરાકરણ માટે અંદાજિત રૂ. ૩ કરોડ ૯૮ લાખના ખર્ચે નવા નાળા બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાણા રાજ્ય મંત્રીના હસ્તે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic